Ayunature Care Clinic

તબિયત છે તો બધુ છે

મનોહર પારિકરજી, સુષ્માસ્વરાજ અને અરુણજેટલી... આ બધા પાસે પૈસા, પદ, કાબેલિયત બધુ જ હતું પણ વ્યસ્તતાને કારણે કદાચ હેલ્થ પર ધ્યાનના આપી શક્યા અને જીવ ગુમાવ્યો એમ કહી શકાય... જેટલીજી ખાવાના ખૂબ જ શોખીન હતા... જલેબી, સમોસા ફેવરિટ હતા અને નોનવેજ પણ પ્રિય અને ...